Thursday, 28 April 2011

સારું, ખરાબ અને કદરૂપું

૧૯૬૮માં મેં મુંબઈની પહેલી મુલાકાત લીધી ત્યારથી અત્યાર સુધી ભારત, એની સંસ્કૃતિ, એના લોકો અને ભારતીય હીરા ઉદ્યોગે જે પ્રાપ્ત કર્યું છે એના પ્રત્યે પ્રચંડ આદર સાથે મેં ગહન જોડાણ વિકસાવ્યું છે, એટલે મારી દરેક ટિપ્પણી એ જ સંદર્ભમાં પ્રેમ અને આદર બતાવશે.

ડીટીસીની સાઇટહોલ્ડરની બિઝનેસ રીવ્યૂની સભામાં સહભાગી થવા હું ભારતમાં ફરી પાછો આવીને બહુ ખુશ થયો હતો જેણે હંમેશાં આ સંભાષણની ગુણવત્તા, ઊંડાણ અને નિખાલસતાને સાબિત કરી છે એ ડીટીસી અને એના સાઇટહોલ્ડરોને બીજી ખાણની કંપનીઓ કરતાં અલગ નીમવા આગળ શું ચાલુ રાખશે અને શા માટે હજી પણ ડીટીસી વિશ્વની સૌથી વધુ આદરણીય અને મહત્ત્વની હીરા કંપની છે જે ન ફક્ત એના ગૌરવભર્યા મેળેલા વારસા થકી ઊભી છે પરંતુ એના ઉત્તેજક ભવિષ્ય તરફ અને શા માટે સાઇટહોલ્ડરોના મોભાઓ હજી પણ પ્રાપ્તિના શિખર અને આપણા ઉદ્યોગમાં કદર પ્રદર્શિત કરે છે.


સુરતમાં જાહેર પાટિયું, વર્દા, ઈંડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટનો આરંભ કરે છે એ જાહેર કરી રહ્યું છે.

છતાં, આ પૂર્ણ રીતે માન્ય અને સ્વીકૃત કરવામાં આવી રહ્યું છે કે એ સમયે જ્યારે મેં મુલાકાત લીધી હતી જ્યારે હું યાદ કરી રહ્યો છું એક ફિલ્મનું નામ જે ખૂબ પ્રસિદ્ધ થઈ હતી અને હજી સુધી આવી કોઈ ફિલ્મ બની નથી એ છે 'ધ ગુડ ધ બેડ એન્ડ ધ અગ્લી' એક ક્લાસિક સ્પેગેટી વેસ્ટર્ન જેણે અમેરિકાનો સુપ્રસિદ્ધ અભિનેતા અને દિગ્દર્શક, ક્લિન્ટ ઇસ્ટવુડની કારકિર્દીની શરૂઆત કરી હતી.


સારું - કારણકે આપણા વ્યાપારમાં અને ઉદ્યોગમાં મોટાભાગનો વ્યાપાર શ્રેષ્ઠતા માટે મથવા અને સુધારણા ચાલુ રાખવા મજબૂત રીતે પ્રતિબદ્ધ હોય છે, પછી એ ઉત્પાદન હોય, ખરીદ - વેચાણ હોય અથવા બંને હોય અને આ વહીવટ ક્રમાનુસાર પ્રાપ્ત કરવા માટે જાણે છે કે એ માટે પોતાના કર્મચારીઓ દ્વારા બરાબર કામ કરવાની જરૂર છે અને સુસંગત યોગ્ય વર્તન કરવું અને વાજબી રીતે જેથી તેઓ જાણે કે તેમની પાસેથી શું અપેક્ષા રખાય છે અને પરિણામે અપેક્ષિત સ્તર સુધી 'માલ પહોંચે'.

ખરાબ - તેમ છતાં, એમાં ભેદ જોઈએ તો તેઓ જેઓના વ્યાપારના નમૂના (જો તમે એને એ રીતે બોલાવો તો) અત્યંત બદલાતા હોય અને વિશિષ્ટ લક્ષણમાં અસ્થાયી હોય અને જો તેઓ કોઈ પણ બાબતમાં જો વિશેષજ્ઞ હોય તો સતત તેમના કાર્યની ફરી ફરી મર્યાદા આંકવા કોશિશ કરતા રહે એવા અવસરવાદી સ્વભાવના હોય અને એવું ઊભું કરે કે જેથી સ્પષ્ટપણે વિશ્વસનીયતા સુસંગત દેખાય કે વ્યાપારમાં માથું ન મારવું પડે આ રીતે ફરી ફરી તેમના પોતાના માટે કંઇક નવું યોજી કાઢે જ્યારે પ્રદર્શિત કરવાનું હોય અને વ્યાપાર નમૂનાઓની સચ્ચાઈ પ્રદર્શિત કરે છે એમના મંદીની અપેક્ષાવાળા
વેપારીઓ સાથેના થોડાક સંબંધો સાથેની એમની સાચી પ્રક્રિયા.
વારેઘડીએ માણસની સુફિયાણી વાતો અને એશઆરામ પ્રત્યે તિરસ્કાર ધરાવનાર પ્રાચીન ગ્રીક ફિલસૂફી એવો વિચારવાદ (સિનિસિઝમ) અને બેશરમીથી કઈ રીતે આ બધામાંથી તેઓ પસાર થાય છે એ જ ખરેખર તો એમના વ્યાપારનો સૌથી પારદર્શક ભાગ છે.

જ્યાં એ લાભદાયી હોય અને તેમના પ્રવર્તમાન નમૂનાઓ માટે યોગ્ય હોય ત્યાં સમયે સમયે બીજી કંપનીઓના ફેરફારોમાંથી અપનાવીને ફેરફાર કરવા અને સુધારા કરવા એ સાચે જ સહજ હોય છે કોઈ પણ કંપની માટે, આ બધી એ કંપનીઓ છે જે સંતોષવામાં મૂર્ખ છે અને અસ્વસ્થ રીતે અનુકરણ અને યથાવિધિથી અમલમાં લાવ્યા હોય, જે અવિચારી નકામી વાતોમાં વ્યસ્ત હોય અને ઊતરતી કક્ષામાં રસ કે કુતૂહલ પેદા કરતા હોય કારણકે તેમના માટે હીરાઓ એ ફક્ત અંત માટેના ઉપાય છે અને એવા સાધન જે પૈસા અને સટ્ટા કરવા માટે છે. એ સમયે તેઓ સમર્થન કરવા અને ગ્રાહક અનુભવ માટે શાબ્દિક સહાનુભૂતિ ચૂકવે છે, ગૌણ બજારમાં શું થાય છે એ વિશે જ જાણવામાં જ તેઓ ખરેખર વધુ રસ ધરાવતા હોય છે.

ત્યાં થોડા વાદવિવાદ થયા છે, તેમ હોવા છતાં ખરેખર તો આશ્ચર્યજનક રીતે થોડાક (જે રીતે મધ્યસ્થીઓ અને વ્યાપાર પ્રેસના રૂપમાં લાગે છે કે રૂઢિચૂસ્ત જ્ઞાન અને રાજકીય રૂપમાં સાચું સ્થાન લેવા માંગે છે) જે રીતે ભારતીય ઉત્પાદન ઉદ્યોગમાં કાચા હીરાના ઓછા પુરવઠાની અસર થઈ એના પરિણામ રૂપે અમુક નિર્માતાઓએ રાજકીય રીતે લાભદાયી એજન્ડાનું સંચાલન કર્યું, જોકે એના ઉદ્દેશ સંમાનનીય છે. તેમ છતાં ત્યાં એક ચોક્કસ ચર્ચાએ સ્થાન લેવાની જરૂર છે અને જલ્દી જ મોડું થાય એ પહેલાં, દરેક બાજુએથી ભારતમાં કાચા હીરાના પુરવઠાની અછત અને એ થકી તેયાર હીરાના પુરવઠાની અછતની એ જ રીતે અસરની સંભાવના એમ આ બંને વચ્ચેની કડી વિશે દરેક લોકો શું સંમત છે કે આ સૌથી ઝડપથી વધતી અને સંભવનીય વિશ્વને માત આપતી હીરાના ગ્રાહકની બજાર છે.

કાચા હીરાના પુરવઠા અને તેયાર હીરાનું ઉત્પાદન અને તૈયાર હીરાના પુરવઠા અને નીચે તરફ જતા સર્જનાત્મક પ્રવાહ લે - વેચના પ્રયાસો એ બંને વચ્ચે એકબીજા સાથેનો સંબંધ થકી લે - વેચ ગતિશીલ છે જે ભારતમાં વેચાણને ખૂબ મોટા પ્રમાણમાં લઈ જશે અને બજાર માટે પ્રત્યક્ષ છે અને આ વ્યંગ્યાત્મક જ હશે જો નિર્માતાઓ અને સાઇટહોલ્ડરો જેમણે આ વાસ્તવિક જીત / જીત પરિસ્થિતિનું સર્જન કર્યું છે, તેઓ આ સફળતા ભરેલી અસામાન્ય કથાના સંચાલનના સંદર્ભમા હોય તેના કરતાં ઓછી આંકણી કરીને તેમની પોતાની સંભાવ્યશક્તિને જો ઓછી કરી નાખે.

ભારતમાં 'હીરા સુધી જીવવું' એ ન ફક્ત બીપીપી સાથે પૂર્ણ રીતે માન્ય કરવું છે અને કિમ્બરલી પ્રોસેસ નૈતિક અને લૌકિક આબરૂના મુદ્દાઓ એમ બંને માટે સ્પષ્ટપણે યોગ્ય હીરાઓની કંપનીઓ દ્વારા માન્યતા પ્રાપ્ત છે પરંતુ સાથે એ જ સમયે ભારતનો બીજો વિસ્તાર પણ છે જે રીતે વિશ્વમાં બીજે પણ છે એમ ભારતમાં પણ સામાજિક સક્રિયકાર્યકરોની વધતી ગતિ છે, ફેસબુકનો ઉપયોગ કરવો જે સરકારને અને એની એજન્સીઓને સામાન્ય રૂપમાં વધુ ઉત્તરદાયી થવા તાકીદ કરે છે અને નાગરિકોના સમાજ પર ભ્રષ્ટાચારનો સડો કરે એવા પ્રભાવને સંબોધે છે. (કદરૂપું)

ત્યાં અમુક ભારતીય હીરા કંપનીઓ છે જે સમાજને ખૂબ જ ઉત્તમ અને વ્યાવહારિક ધોરણે સમય પર પાછું આપે છે, જેમણે ધાર્મિક સંસ્થાઓની સ્થાપના કરી અને પોતે જ એનો ખર્ચ ઉપાડ્યો, ધ્યાન આપવું જરૂરી છે કે વિશાળ રાજ્યના દરેક રાજકીય અને સામાજિક નિસબત હોય એવા બધા ક્ષેત્રોમાં નિગમના સંબંધીની જવાબદારીને વધારવી જોઈએ અને સમાજના દરેક સ્તરે નૈતિક મૂલ્યોનું જોડાણનું સમર્થન જ આગળ જવા


અન્ના હઝારે

કિરણ બેદી

સ્વામી અગ્નિવેશ

ફેશબુકની ઝુંબેશની લિંક -









જેમ કે ભૂતકાળમાં ભારતીય ઉદ્યોગ પર ઉલ્લાસપૂર્ણ અસંગતતા વિશે વારંવાર આરોપ મૂકવામાં આવ્યો છે અને અમુક લોકોની દલીલ છે કે આ વાત આ ક્ષણની છે, હકીકત એ છે કે ભારતીય ઉત્પાદનની સફળતા અને વિતરણ પ્રસારણ ખરેખર તો વર્ચસ્વ ધરાવે છે અને આખા હીરા ઉદ્યોગનું સંચાલન કરે છે અને નવા નાણા બજારનો વ્યાપાર એના કેન્દ્રિય મહત્ત્વમાં ઘટી નથી રહ્યો બલકે વધી રહ્યો છે અને ઉદ્યોગ જો પોતાનું ધૈર્ય ખોઈ દે તો કોણ બીજી વાર આવે એને સંકટમાંથી બચાવવા? પણ જેમ કે આપણે જાણીએ છીએ, ક્યારેક યાદશક્તિ અલ્પ હોય છે અને કાળજીપૂર્વક પસંદ કરાયેલી હોય છે.


વર્દાના ઈંડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટનું શુભારંભ વકત્વ્યમાંથી સાભાર સ્વીકાર

0 comments:

Post a Comment